ત્રણ વિશ્વવિદ્યાલય ની સરખામણી
૩મહાન વિદ્યાલયની સરખામણી
વિધ્યાલય
|
તક્ષશિલા
|
નાલંદા
|
વિક્રમશીલા
|
સ્થાપના
|
ઈ. સ.પૂ . ૭મી સદી
|
૫મી સદી
|
૮મી સદી
|
હાલ ની જગ્યા
|
પાકિસ્તાન (રાવલપિંડી)
|
બિહાર
(રાજગીરી નજીક)
|
બિહાર (ભાગલપુર)
|
સ્થાપક
|
-------
|
કુમારગુપ્ત
|
ધર્મપાલ
|
સરક્ષણ
|
--------
|
ગુપ્તા ,
હર્ષવર્ધન ,
પાલ શાસકો
|
પાલ શાશકો
|
શિક્ષા પદ્ધતિ
|
પહેલાગુરુકુળ ,ત્યારબાદ સંગઠિત (૧૬વર્ષે
પ્રવેશ)
|
પહેલથીજ સંગઠિત
(પ્રવેશ માટેની ૩ પરીક્ષા )
|
પહેલાથીજ સંગઠિત
(પ્રવેશ માટેની પરીક્ષા )
|
આકર્ષણ નું કેદ્ર
|
ચિકિત્સા પદ્ધતિ
|
ધર્મગુંજ પુસ્તકાલય
|
વિદ્યાર્થીઓની અંતિમ પદવી તથા તિબેટ ના અતિથિ માટે વિશેષ વ્યવસ્થા
|
યૂનેસ્કોની વર્લ્ડ હેરીટેજ
યાદી માં સ્થાન ?
|
તક્ષશિલા સ્થળ ને unesco ની વર્લ્ડ હેરીટેજ સાઇટ માં ૧૯૮૦
માં સ્થાન પ્રાપ્ત
|
નાલંદા વિદ્યાપીઠ ની સાઇટ ને ૨૦૧૬ માં unescoની વર્લ્ડ હેરીટેજ સાઇટ માં
સ્થાન
|
----------
|
માહિતીના સ્ત્રોત
|
જાતકકથાઓ ,ફાહીયાંનની પુસ્તક
|
હ્યુ-એન-ત્સાંગ ,ઇતસિંગ ના યાત્રા વિવરણ
|
બૌદ્ધ ભિક્ષુ તારાનાથના લખાણ
|
મહત્વના શિક્ષકો
|
ચરક,પાણીની ,ચાણક્ય
|
શીલભદ્ર,
ધર્મપાલ,
ચંદ્રપાલ
કમલશીલ,
રાહુલ
શ્રીભદ્ર
,નાગાર્જુન,
થૉમ્ભી
સંભોટ
|
અતિશ દીપન્કાર, શ્રીજ્ઞાન ,
|
મહત્વના વિધ્યાર્થીઓ
|
મલ્લ સરદાર બંધુલ,પ્રમુખ વૈધ જીવક ,અંગુલીમાલ
|
હર્ષવર્ધન,
ધર્મપાલ, વસુબધું , ધર્મકીર્તિ, નાગાર્જુન |
રક્ષિત,
વિરોચન ,
રત્નાકર |
ધર્મનો પ્રભાવ
|
હિન્દુ,બૌદ્ધ
|
મહાયન શાખા (બૌદ્ધ ધર્મ)
|
વજ્રયાન શાખા (બૌદ્ધધર્મ)
|
પતનનું કારણ ?
|
હૂણનું આક્રમણ
|
(આ પહેલા ૨ વખત )તુર્કી બખ્તિયાર ખિલજી
|
તુર્કી બખ્તિયાર ખિલજી
|
પતનની સદી ?
|
૬ઠી સદી
|
૧૩મી સદી
|
૧૩મી
સદી
|
CREATOR : VAISHALIBA VAGHELA
EDITOR : HETALBA VAGHELA
Comments
Post a Comment